Skip to playerSkip to main content
  • 6 years ago
છોટાઉદેપુરના નસવાડીમાં રાજપૂત સમાજનો 19મો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં લગ્ન કરાવનાર મહારાજ ભરતભાઈ વ્યાસે વરારાજાઓને સંબોધન કરીને કહ્યું હતું કે, બીજા કોઈ બહેનોને ગુલાબ આપી I Love You કહ્યું હોય તો આજથી બંધભરતભાઈ વ્યાસે લગ્ન પહેલા યુગલોને લગ્નનું મહત્વ સમજાવ્યું હતું અને સુખી લગ્ન જીવવાના આશીર્વાદ આપ્યા હતા

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago