Skip to playerSkip to main content
  • 6 years ago
22 માર્ચે પીએમ મોદીએ લોકોને સાંજે 5 વાગ્યે થાળી કે તાળી વગાડી સહયોગીઓનોધન્યવાદ આપવાનું કહ્યું હતું,પરંતુ કેટલાંક લોકોએ જુલુસ કે સરઘસ કાઢીને કર્ફ્યૂની ઐસી તૈસી કરી નાખી જેમાં અમદાવાદ, ઈન્દોર, પીલીભીત અને પંજાબમાંલોકો ભીડમાં રસ્તા પર ઉતરી આવ્યા અનેપોતાની મુર્ખતાના દર્શન કરાવ્યા હતા

Category

🥇
Sports
Comments

Recommended