કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા, કહ્યું-ભારત માતા કી જય

  • 4 years ago
અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તેમની સાથે જ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને પણ શપથ લીધા છે અરવિંદ કેજરીવાલે ભારત માતાની જય, વંદે મારતરમ સાથે તેમના સંબોધનની શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે, આ મારી નહીં દિલ્હીની જનતાની જીત છે વોટ આપનારા, નહીં આપનારા બન્નેનો મુખ્યમંત્રી છું હું દિલ્હીની જનતાના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ કરીશ

Recommended