Skip to playerSkip to main content
  • 6 years ago
જામનગર:જામનગરના જોગવાડ ગામે ગામના પ્રવેશદ્વારના ઉદ્ઘાટન સમારોહ અને જોગેશ્વર મહાદેવ મંદિરના વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહએ ગામના મુખ્યમાર્ગથી ગામ સુધી યોજાયેલા સરઘસમાં બદળગાડું ચલાવ્યું હતું ધર્મેન્દ્રસિંહે ગામના લોકોની ખુશી માટે બદળગાડું હંકારી લોકોને ખુશ કરી દીધા હતા

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago