ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના પુરકાજી ગામ પંચાયતના તાબા હેઠળના એક ગામમાંથી સદીઓ જૂની તોપ મળતાં જ લોકોમાં પણ કૌતુક ફેલાયું હતું સોમવારે હરિનગરમાંઆવેલા એક ગામમાં ખેતરમાં ખોદકામ સમયે આ તોપ મળી હતી ખેતરમાંથી તોપ મળતાં જ લોકોનાં ટોળેટોળાં ત્યાં ઉમટી પડ્યાં હતાં ઘટનાની જાણ થતાં જ અનેક નેતાઓ
પણ તેમના સમર્થકોની સાથે ત્યાં જોવા મળ્યા હતા જ્યાં તેઓએ આ બ્રિટિશકાળની તોપને ફૂલોથી સજાવીને વાજતે ગાજતે વરઘોડો કાઢીને જશ્નનો માહોલ ઊભો કર્યો હતોસામાન્ય લોકો અને નેતાઓએ શોર્યન પ્રતિક સમાન તોપને સૂળીવાળા બાગમાં ખસેડી હતી મળતી વિગતો પ્રમાણે આ તોપ 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં વપરાયેલી હોય શકે
અંદાજે 163 વર્ષ જૂની આ તોપને હવે 26મી જાન્યુઆરીએ પૂરા સન્માન સાથે આ બાગમાં જ સ્થાપિત કરાશે
Comments