Skip to playerSkip to main content
  • 6 years ago
વાવ/ પાલનપુર:વાવ તાલુકાના સરહદી ત્રણ ગામોમાં ચાર દિવસથી તીડોએ ધામા નાંખતા ખેડૂતોના ખેતરોમાં ઊભેલા લીલોછમ પાકનો રાતાચોળ કરી નાખ્યો છે તીડના કારણે ખેડૂતો હવે બિસ્તરા-પોટલા લઇ ઘર ભેગા થવાના દિવસો આવી ગયા છે તીડોએ આ ત્રણ દિવસમાં ત્રણ ગામોમાં ખેડૂતોને કરોડોનું નુકશાન કર્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago