Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
રાજકોટ:રાજકોટથી વેરાવળ તરફ જતી ટ્રેન સર્કીટ હાઉસ ખાતે પહોંચતા જ આધેડ ટ્રેન નીચે આવી જતાં મોત નીપજ્યું હતું આધેડને સૌ પ્રથમ રેલ્વે સ્ટેશને લવાયા હતા ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આધેડની પાસે મળેલા ડોક્યુમેન્ટ્સથી તેમની ઓળખ થઈ શકી છે હાલ તેમના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago