Skip to playerSkip to main content
  • 6 years ago
સુરતઃકતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટના 1304 પરિવાર સાથે થયેલા અન્યાયના વિરોધમાં અસરગ્રસ્તો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે કતારગામ ગોતાલાવાડી જૂની ટેનામેન્ટને રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું પીપીપી યોજના અંતર્ગત ટેનામેન્ટ તોડ્યા બાદ ભાડું બિલ્ડર અને સુરત મનપાએ આપવાનું રહે છે જોકે, કરાર મુજબ ભાડું નહીં ચૂકવાતા રહીશોમાં રોષ ફેલાયો છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago