Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
દાંતા અંબાજી પહાડી માર્ગને ફોરલેન કરવાની કામગીરી પાછલા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે તે અંતર્ગત ત્રિશુળિયા ઘાટ પર પ્રોટેક્શન વોલ તેમજ બ્લાસ્ટિંગ કામગીરી શરૂ કરાઈ છે જેને લઈ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન દાંતાથી અંબાજીને જોડતા માર્ગને બંધ કરીને વાહનવ્યવહારને ડાયવર્ટ કરી દેવાયો છે ત્રિશુલિયા ઘાટ પર બ્લાસ્ટિંગ અને જેસીબી મશીન મદદથી પહાડો તોડાયા છે જેને પગલે હાઈવે પર તોતિંગ શીલાઓ પડી હતી તોતિંગ પથ્થરો વચ્ચે પણ કેટલાક ચાલકો બેખોફ વાહનો હંકારીને કામગીરી દરમિયાન દેખાયા હતા

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago