Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ઉદ્ધવ ઠાકરેની શપથવિધિમાં પૂણેના પ્રસિદ્ધ શનિવારવાડાનો સેટ ઊભો કરાયો છે એક સમયે પેશ્વાના રાજમાં મરાઠા સામ્રાજ્ય તેની ચરમસીમાએ પહોંચ્યો હતું આથી મરાઠા શક્તિ અને સંપના પ્રતીક તરીકે ઉદ્ધવે શનિવારવાડાને કેન્દ્ર રાખવાનો નિર્ણય કર્યો છે રાયગઢનો કિલ્લો અને શનિવારવાડા એ મરાઠાઓના ભવ્ય ઈતિહાસના પ્રતીક મનાય છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago