Skip to playerSkip to main contentSkip to footer
  • 11/28/2019
દયાપરઃ છેલ્લાં થોડા વર્ષોમાં અપૂરતા વરસાદનો સામનો કર્યા બાદ આ વર્ષે ચોમાસુ સારું જતાં ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વાવેતર પણ મોટાપાયે થયું હતું આ વાવેતરને કોઇની નજર લાગી હોય તેમ પહેલાં પાકભક્ષી તીડના આક્રમણ, કમોસમી વરસાદ બાદ હવે લશ્કરી ઇયળોના ત્રાસથી એરંડાના ઊભા પાકનો સોથ વળતાં જોઇ રહેલો કૃષિકાર હતપ્રભ બન્યો છે

Category

🥇
Sports

Recommended