નડિયાદ:નડિયાદના સંતરામ મંદિરમાં મંગળવારે કારતકની પૂનમે દેવદિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે સંતરામ મંદિર દીવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું સમગ્ર મંદિર પરિસર ભવ્ય આતશબાજી અને જય મહારાજથી ગુંજ્યું હતું અંદાજે દસ હજારથી પણ વધુ દીવડાથી મંદિર ઝળહળ્યું હતું
Category
🥇
Sports