Skip to playerSkip to main contentSkip to footer
  • 11/13/2019
નડિયાદ:નડિયાદના સંતરામ મંદિરમાં મંગળવારે કારતકની પૂનમે દેવદિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે સંતરામ મંદિર દીવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું સમગ્ર મંદિર પરિસર ભવ્ય આતશબાજી અને જય મહારાજથી ગુંજ્યું હતું અંદાજે દસ હજારથી પણ વધુ દીવડાથી મંદિર ઝળહળ્યું હતું

Category

🥇
Sports

Recommended