Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ભારતરત્ન લતા મંગેશકરની તબિયત બીજા દિવસે પણ નાજુક છે તેઓ હાલમાં આઈસીયુમાં દાખલ છે સોમવારના (11 નવેમ્બર) રોજ તેમણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં સૂત્રોના મતે, લતા મંગેશકરની તબિયત ચિંતાજનક છે તેમના પર દવાઓની અસર ધીમે-ધીમે થઈ રહી છે તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે અને ન્યૂમોનિયા થયો છે ડો પતિત સમધાની તેમની સારવાર કરી રહ્યાં છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago