Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 પહેલા ભારતના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજકોટની પિચ હંમેશા બેટિંગ ફ્રેન્ડલી રહી છે તેમજ બોલર્સને પણ થોડી ઘણી મદદ કરે છે દિલ્હી ખાતે ઓપનર્સ દ્વારા કરવામાં આવેલી ધીમી શરૂઆત (6 ઓવરમાં 35 રન) અંગે રોહિતે કહ્યું કે, તે શરુઆતને બેટ્સમેનની માનસિકતા કરતા વધારે પિચ સાથે લેવા દેવા હતા રાજકોટમાં અમે આક્રમક અંદાજ સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળીશું

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago