Skip to playerSkip to main content
  • 6 years ago
સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ અનેક ભક્તોને વીડિયોના માધ્યમથી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી દિવાળીના પ્રસંગ જેમ દરેક ઘરમાં દીવડાઓ પ્રગટાવીને રોશની ફેલાવાય છે તેમ જ આપણે પણ આપણા હૃદયમાં દિપ પ્રગટાવીને અજ્ઞાનના અંધકારને દૂર કરીને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ એટલે જો આપણે આખા વર્ષનું આપણા જીવનનું પણ સરવૈયું ના કરીએ તો બધુ જ નકામું છે જાણો સાધુ પ્રેમવત્સલદાસજીના મુખે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ દિવાળીના આ પાવન પ્રસંગે શું ઉપદેશ આપ્યો હતો તે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago