બિન સચિવાલય ક્લાર્કની હવે 4500 જેટલી નવી ભરતી કરાશે

  • 5 years ago
પરીક્ષા રદ થયા બાદ હવે કુલ જગ્યાઓમાં 1500નો વધારો કરવામાં આવ્યો છે આ માટે એક મહિનામાં નવી જાહેરાત થશે આ માટે સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે અને વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવશે

તો અન્ય એક સમાચારમાંપરીક્ષા રદ થયા બાદ હવે કુલ જગ્યાઓમાં 1500નો વધારો કરવામાં આવ્યો છે આ માટે એક મહિનામાં નવી જાહેરાત થશે આ માટે સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે અને વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવશે