સાધુ પ્રેમવત્સલદાસજીએ શરદ પૂનમનું સમજાવ્યું આગવું મહત્વ
  • 5 years ago
આસો સુદ પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે શરદ પૂનમની રાત્રે ચંદ્રમાં પૂર્ણપણે ખીલી ઉઠે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પ્રેમવત્સલદાસજીએ શરદ પૂનમનું આગવુ મહત્વ સમજાવ્યું છે સાથોસાથ પ્રમુખ સ્વામી મહારાજનો પણ શરદ પૂનમ સાથેનો એક કિસ્સો સંભળાવ્યો છે
Recommended