Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
સતાધાર: સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે જીવરાજબાપુ સતાધારના 7માં મહંત હતા આજે જીવરાજબાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે સતાધારની જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે અંતિમ દર્શન બાદ પાલખીયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સાધુ-સંતો જોડાશે મોરારિ બાપુએ જીવરાજબાપુને શ્રદ્ધાંજલિ પાઠવી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago