Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ડાકોરઃયાત્રાધામ ડાકોરમાં અવિરત વરસાદને પગલે રણછોડ રાયજી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર વડનું ઝાડ પડ્યું છે બસ સ્ટેન્ડથી નીકળતા મુખ્ય પ્રવેશ દ્વાર પર વડ ધારશાયી થતાં આવવા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ડાકોર નગરપાલિકા દ્વારા વડને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી માત્ર એટલું જ નહીં, આ વડ પ્રવેશ દ્વારની સાથે સાથે વીજ પોલ ઉપર પડતા આસપાસના ઘરોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago