Skip to playerSkip to main content
  • 6 years ago
સુરતઃકારગીલ વિજય દિવસને 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શહેરના પીપલોદ ખાતે આવેલા કારગીલ ચોકમાં શહીદોના સ્મારક પર શ્રધ્ધાસુમન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાલિકા કમિશનરથી લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતાં કાર્યક્રમમાં પિતા સાથે આવેલી એક નાનકડી બાળકીએ સ્મારક પર પુષ્પો અર્પણ કરતાં તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago