AIADMKના સંસદસભ્ય વીમૈત્રેયન પોતાની ફેરવેલ સ્પીચ આપતી વખતે રાજ્યસભામાં રડી પડ્યાં હતા મૈત્રેયને કહ્યું હતુ કે, આ સમયે હું મારા માનીતા નેતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છુ અમ્મા (જયલલિતા)એ મારા પર વિશ્વાસ રાખીને પાર્ટી વતી 3 વખત મને રાજ્યસભામાં મોકલ્યો તે બદલ તેમનો આભારી રહીશ