રાજ્યસભામાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું- કુલભૂષણ જાધવ નિર્દોષ છે, પાકિસ્તાન મુક્ત કરે

  • 5 years ago
ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવાના મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટે(આઇસીજે) બુધવારના ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો કોર્ટના 16 જજોએ 15-1ના બહુમતથી કુલભૂષણની ફાંસીની સજા સસ્પેન્ડ કરી દીધી કોર્ટના અધ્યક્ષ જસ્ટિસ અબ્દુલકાવી એહમદ યૂસુફે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન જ્યાં સુધી પ્રાભવી રીતે આ નિર્ણયની સમીક્ષા અને તેના પર પુનર્વિચાર ન કરી લે, ફાંસી પર રોક યથાવત રહેશેઆ મુદ્દે વિદેશ મંત્રી એસજયશંકરે રાજ્યસભામાં નિવેદન રજૂ કર્યું હતુ

Recommended