Skip to playerSkip to main content
  • 6 years ago
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જનતાને સારા રસ્તા જોઈએ છે તો ટોલ ચુકવવો જ પડશે ગડકરીએ મંગળવારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું કે ટોલ જીવનભર બંધ ન થઈ શકે, તે ઘટી કે વધી શકે છે ટોલનો જન્મદાતા હું છું જો તમારે સારી સેવાઓ જોઈએ તો કિંમત ચુકવવી જ પડશે સરકાર પાસે પર્યાપ્ત ફંડ નથી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago