Skip to playerSkip to main content
  • 6 years ago
હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ એક અઠવાડીયા સુધી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે નહીં જેને પગલે રાજ્યમાં થયેલા વાવેતર પર ખતરો તોળાયો છે જો જુલાઈના અંત સુધીમાં રાજ્યમાં 50 ટકા જેટલો વરસાદ નહીં પડે તો ભરચોમાસે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago