Skip to playerSkip to main content
  • 6 years ago
ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, જો કલમ 370 કામચલાઉ હોય તો અમારુ શાસન પણ કામચલાઉ જ કહેવાય જ્યારે મહારાજાનું શાસન પણ કામચલાઉ જ હતું એ વખતે કહેવાયું હતું કે, બધા મતદારોનો મત લેવાશે અને લોકો જ નક્કી કરશે કે પાકિસ્તાન સાથે જવું છે કે હિન્દુસ્તાન સાથે…જો એવું ન થયું હોય તો કલમ 370 પણ કેવી રીતે હટી શકે?

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago