Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને મેચ રમવાની છે ભગવા રંગની જર્સી પર કોંગ્રેસના નેતા નસીમ ખાને કહ્યું કે, ‘મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભગવા રાજનીતિ શરૂ થઈ છે તિરંગાનું સન્માન થવું જોઈએ પણ આ સરકાર તો ભગવાકરણ કરે છે’ તો બીજી તરફ સપાએ પણ ભારતીય ટીમની ભગવા જર્સી પર રાજકારણ કરી રહી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago