Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા આજે અતિ સંવેદનશીલ મનાતા વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરાના 18 મીટરના રસ્તા ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા નોટિસો આપ્યા બાદ કેટલાક દબાણકારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કરી દીધા હતા નોંધનીય છે કે, આ રોડ ઉપર અગાઉ પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago