Skip to playerSkip to main contentSkip to footer
  • 6/17/2019
નિકોલની પંચામૃત સ્કૂલના બાળકોને લઈ જતી વાનના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે વળાંક લેતી વખતે વાનનો દરવાજો ખૂલી જતાં 3 વિદ્યાર્થી નીચે પટકાયા હતા જો કે ડ્રાઈવરને ખબર ન પડતાં વાન જતી રહી હતી એક વાન ખરાબ થતાં આ વાનમાં 22 વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને બેસાડતાં આ ઘટના બની હતી

Category

🥇
Sports

Recommended

0:34