પાલનપુર:શહેરના એક ક્લાસિસ સંચાલકે પોતાના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેને લઇ શહેરની કલેક્ટર કચેરીના બગીચામાં જ ટ્યૂશન ક્લાસિસ શરૂ કરી દીધા હતા પરંતુ ૩ દિવસ ટ્યૂશન ક્લાસિસ ચલાવ્યા બાદ કલેક્ટર કચેરીના બગીચામાં આટલા વિદ્યાર્થીઓને ભેગા કરવા તે ગુનો બને છે તેવી જાણ થતાં વિદ્યાર્થીઓનું ભાવી ન બગડે તેને લઈ સંચાલકે પોતાના ટ્યૂશન ક્લાસિસના કલેક્ટર કચેરીના બગીચાની જગ્યાએ આજથી શહેરના માનસરોવર રોડ નજીક આવેલા હિન્દુ સમાજના સ્મશાન ગૃહના કમ્પાઉન્ડમાં શરૂ કરી દીધા છે
Be the first to comment