તાડાસન કરો અને પિચોટીથી કાયમી છૂટકારો મેળવો, બાળકો માટે પણ બેસ્ટ
  • 5 years ago
વીડિયો ડેસ્કઃવેરાવળના સિનિયર સિટીજન, યોગા એક્સપર્ટ અને સામાજિક કાર્યકર ખેતસીભાઈ મૈઠિયાએ પિચોટીથી કાયમી છૂટકારો મેળવી શકાય એવું સરળ આસન શીખવ્યું છે આ આસન એટલે તાડાસન બાળકોમાં પિચોટીનો પ્રોબ્લેમ વધુ હોય છે અને તેમના માટે પણ આ આસન બેસ્ટ છે ખેતસીભાઈ કહે છે કે, રાત્રે મોડા સૂવાની અને સવારે મોડા ઊઠવાની આદત બદલવી જોઈએ એટલું જ નહીં જે લોકોને ઊંધા સૂવાની ટેવ હોય તેમણેતાત્કાલિક બદલવી જોઈએ સાથે સાથે જમવામાં પણ નિયમિતતા રાખવી જોઈએ ખેતસીભાઈ કહે છે કે, રોજીંદા જીવનમાં આટલો સામાન્ય બદલાવ કરવાથી અને દિવસમાં 4-5 વખત તાડાસન કરવાથી પિચોટીથી બચી શકાય છે
Recommended