Skip to playerSkip to main content
  • 2 days ago
ગીર સોમનાથ: જિલ્લાના જંગલ વિસ્તાર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત એક મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં નર સિંહ જોવા મળ્યો હતો. વન્ય પ્રાણીઓ ખુલ્લામાં ફરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે, જેમાં એક નર સિંહ ભગવાન ભોળાનાથના મંદિરના પટાંગણમાં પગથિયાં નજીક બેઠેલો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય એવું લાગતું હતું કે જાણે નર સિંહ શિવ આરાધના માટે મંદિરે પહોંચ્યો હોય. આ ઘટનાનો વીડિયો મંદિરમાં હાજર એક ભક્તે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો.છેલ્લા કેટલાક દિવસોથી ગીર જંગલ વિસ્તાર છોડીને સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ માનવ વસાહતો તરફ વળ્યા છે. આવા વન્ય પ્રાણીઓ ગામોમાં ઘૂસીને શિકાર કરતા હોવાના અનેક બનાવો પણ સામે આવ્યા છે.આ પણ વાંચો:પંચમહાલ: શહેરા તાલુકાના નાંદરવા ગામે મગરનો રોડ પર લટાર, વીડિયો વાયરલઅમદાવાદમાં કરો દ્વારકા નગરીના દર્શન, અનોખી થીમ પર ગણેશ પંડાલનું આયોજન

Category

🗞
News
Transcript
00:00प्रदानमंत्री नरेंद मोदी ने जेवर में नोईडा इंटरनेशनल एरपोर्ट के पहले चरण का उद्गाटन किया, काशी के कन्या गुरकुल में
00:07शत्र और शास्त्र सीख कर बेटियां बन रही आत्म निर्भर, वारानसी की महिलाएं इरान की मदद के लिए जुटा रही
00:13
00:14जेवर और नगदी
Comments

Recommended