શ્રાવણમાં ઘરમાં અહી સ્થાપિત કરશો ત્રિશૂળ તો થશે લાભ

  • 5 years ago
શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા વિધિ પૂર્વક કરવામાં આવે છે. પણ શ્રાવ્ણ મહિનમાં શિવની પૂજા સાથે જ જો ભક્તો પોતાના ઘરમાં શિવજીનુ સૌથી પ્રિય ત્રિશુળ ઘરના આ સ્થાનમાં સ્થાપિત કરે તો ઘર પરિવારમાં સુખ શાંતિ સકારાત્મકતા અને સમૃદ્ધિ કાયમ બની રહે છે. જાણો ઘરમાં ક્યા અને કેવી રીતે સ્થાપિત કરવુ જોઈએ ત્રિશુલ #Sawan #ShivPuja #HinduDharm #SanatanDharmGujarati

Recommended