સોમવારે કરશો આ ઉપાય.. તો દૂર થશે પરેશાનીઓ.. Monday Upay
  • 5 years ago
સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી તે જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને મનવાંછિત ફળનુ વરદાન પ્રાપ્ત કરી શકે છે. સોમવારના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે કારણ કે શિવને પ્રસન્ન કરશો તો જ તે તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરશે. #Mondayupay #mondaytotke #hindudharm #Gujarati #Shivprasannupay
Recommended