Akshay Tritiya- ધન પ્રાપ્તિ માટે ઉપાય

  • 5 years ago
અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે અબૂઝ મુહૂર્ત હોય છે.. એટલે કે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકાય છે