Skip to playerSkip to main content
  • 11 months ago
23 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથીયાની અંતિમ વિધી કરાઈ છે સાથે સાથે ભાવનગરમાં રહેતા પિતા-પુત્રની પણ અંતિમવિધી કરવામાં આવી છે,ત્યારે આ અંતિમવિધીમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યાં હતા.

Category

🗞
News
Comments

Recommended