Skip to playerSkip to main content
  • 3 years ago
ઉત્તર ભારતમાં હાલ શીતલહેરથી રાહત છે. શુક્રવારે (13 જાન્યુઆરી) સવારે 5.30 વાગ્યે રાજધાની દિલ્હીમાં તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર 14 થી 16 જાન્યુઆરી વચ્ચે તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી નીચે આવી શકે છે.

Category

🗞
News

Recommended