આ ચૂંટણી નરેન્દ્ર અને ભૂપેન્દ્ર નથી લડી રહ્યાઃ PM

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતમાં જંગી સભાઓ કરી રહ્યા છે. આજે PM મોદીએ પાલીતાણામાં સભાને સંબોધન કર્યું હતું. જ્યાંથી તેઓએ અંજારમાં સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેઓએ જામનગરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. જ્યાં સભાને સંબોધન કરી રાજકોટ જવા રવાના થયા છે.

Category

🗞
News

Recommended