Skip to playerSkip to main contentSkip to footer
  • 11/12/2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોના નેતાઓને ટિકિટ બાબતે અસંતોષ થતાં પક્ષપલટો ચાલી રહ્યો છે. મોહનસિંહ રાઠવાના ભાજપમાં જોડાયા બાદ સુખરામ રાઠવા પણ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.

Category

🗞
News

Recommended