Skip to playerSkip to main contentSkip to footer
  • 10/31/2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના થરાદથી રૂપિયા 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરી છે. જેમાં જિલ્લામાં પાણીને લગતા

વિવિધ કાર્યો તેમાં સામેલ છે. રાજ્યને પાણીદાર બનાવવા માટે દૂરંદેશી કામગીરીનો જે પાયો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો, તેને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે.

Category

🗞
News

Recommended