સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે: PM મોદી
- 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં PM આજે સુરત ખાતે 59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા PM મોદીએ લિંબાયત નીલગીરી
ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું કે સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. તેમજ શહેરનાં ગરીબ લોકોનું જીવન સુધર્યુ છે.
ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું કે સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. તેમજ શહેરનાં ગરીબ લોકોનું જીવન સુધર્યુ છે.