ભાદરવા વદ દસમને મંગળવાર, કર્ક, કન્યાને થશે મુશ્કેલી, રાશિફળ

  • 2 years ago
વિક્રમ સંવત ૨૦૭૮. ભાદરવા વદ દસમ. મંગળવાર, દસમનું શ્રાદ્ધ. શ્રીજી મહારાજ- પ્રમુખ સ્વામી સ્મૃતિપર્વ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.