Skip to playerSkip to main content
  • 3 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જેમાં કચ્છમાં આજે વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જેમાં તેમણે 2001 ગુજરાત ભૂકંપમાં કચ્છમાં સર્જાયેલી હોનારત અને તેમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવેલા સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. તથા યુનિવર્સિટી મેદાનમાં PM મોદી સભાને સંબોધન કરી રહ્યાં છે. તેમાં 2 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

Category

🗞
News

Recommended