Skip to playerSkip to main contentSkip to footer
  • 6/27/2022
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતને ઈડીનું સમન્સ મળ્યું છે. જેમાં રાઉતને 28 જૂને પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો.

Category

🗞
News

Recommended