મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેકટ રદની કરી જાહેરાત

  • 2 years ago
દમણગંગા-પાર-તાપી અને નર્મદા ઇન્ટરલિંક પ્રોજેક્ટ રદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેકટ રદની કરી જાહેરાત
યોજના અંગે કેટલીક ગેરસમજ ફેલાવી અપ્રચાર કર્યોઃ CM
‘યોજના આદિવાસીઓના હિતમાં બનાવવામાં આવી હતી’
‘યોજના જ રદ કરી દેવાઇ છે, શ્વેતપત્રની વાત અસ્થાને’

Recommended