કાલસર્પ દોષ નિવારણ ઉપાય - નાગપંચમી
- 5 years ago
જ્યોતિષ મુજબ જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુ વચ્ચે બધા ગ્રહ આવી જાય છે તો તેને કાલસર્પ યોગ કે કાલ સર્પ દોષ પણ કહેવામાં આવે છે. કાલ સર્પ દોષ 12 પ્રકારના હોય છે. એવુ કહેવાય છે કે કુંડળીમાં સર્પ દોષ રહેવાને કારણે લોકોને તેના અથાક પરિશ્રમનુ ફળ નથી મળતુ. #NagPanchami #KaalSarpDosh #KaalSarpYogUpay