વરસાદી પાણી ભરાવા મુદ્દે રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો

  • 5 years ago
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મળી હતી જેમાં વિપક્ષ દ્વારા વરસાદી પાણી ભરાવા મુદ્દે હોબાળા મચાવ્યો હતો કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણઈ ભરાવવા મુદ્દે હોબાળો મચાવ્યો હતો પાણી કુદરતે આપ્યું પણ વરસાદી પાણીનો નિકાલ કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ જણાવ્યું હતું પોપટપરાના નાળાના અને રોગચાળાના પોસ્ટર દેખાડી વિરોધ કર્યો હતો વિરોધ કરતા પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા આથી કોંગ્રેસના કોર્પોરેટરોએ રામધૂન બોલાવતા પોલીસે પકડી પકડીને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા

Recommended