Skip to playerSkip to main content
  • 2 days ago
ભાવનગર શહેરમાં નવા વર્ષ નિમિતે મહાનગરપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended