Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
ગીર ગઢડાના મહોબતપરા ગામની રાવલ નદીમાં તરતા એક સિંહના મૃતદેહને જોઈને લોકો વનવિભાગને જાણ કરી હતી. જેની તપાસ કરતા સિંહના મૃત્યું કારણ સામે આવ્યું હતું.

Category

🗞
News

Recommended