Panchmahal : રામનાથમાં ગેસ બોટલ બ્લાસ્ટ થવાની ઘટનામાં વધુ એકનું મોત
કાલોલ ના રામનાથ માં ઘરેલુ વપરાશ નો ગેસ બોટલ બ્લાસ્ટ થવા ની ગોઝારી ઘટના નો મામલો
છેલ્લા કેટલાક દિવસ થી વડોદરા ખાતે સારવાર હેઠળ અને ગંભીર રીતે દાઝી ગયેલા લાલભાઈ દમજીભાઈ પરમાર નું મોત નીપજ્યું
ગોઝારી ઘટના માં ગંભીર રીતે દાજી ગયેલા કુલ 8 વ્યક્તિ ઓ ની વડોદરા ખાતે સારવાર ચાલી રહી હતી
વડોદરા ખાતે દાખલ 8 પૈકી 1 નું મોત થયું જ્યારે 2 ની હાલત ગંભીર બતાવાઈ રહી છે
45 વર્ષીય લાલભાઈ નું મોત થતા રામનાથ ગામ અને પરિવાર માં માતમ નો માહોલ
#gujarat #panchmahal #gas #botal #blast #people #hospital #tv13gujarati
Comments