Skip to playerSkip to main content
  • 6 years ago
આર્મી ચીફ નરવણેએ પદભાર ગ્રહણ કર્યા બાદ જણાવ્યું હતુ કે, ‘આપણા પડોશી આતંકવાદને આપણા સામેની આડકતરી રીતે યુદ્ધનિતીને તેમની રાજકીય નીતિમાં ગણે છે જેને તેઓ હંમેશા નકારતા રહ્યા છે જોકે પાકિસ્તાનની આ ચાલાકી હંમેશા માટે નહીં ચાલે કારણકે, તમે દરેકને હંમેશા માટે મૂર્ખ ન બનાવી શકો’

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended